Navyug Live
Saturday, January 8, 2011
STUDENT MARGDARSHAN SEMINAR : SHRI GIJUBHAI BHARADSAHEB
નવયુગ વિદ્યાલય મોરબી
અને
નવયુગ સંકુલ વિરપર ના
સયુંકત ઉપક્રમે
પ્રમુખશ્રી કાંજીયા સર ના
માર્ગદર્શન હેઠળ
આજરોજ
તારીખ ૯-૧-૨૦૧૧, રવિવાર
સવારે ૯.૦૦ થી....
ધોરણ ૧૦,૧૧,૧૨ ના વિધાર્થીઓ માટે
શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ ના
વક્તવ્ય દ્વારા
શિક્ષણ, કારકિર્દી અને
પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર
અત્યારે યોજાય રહ્યો છે.....
Newer Post
Older Post
Home