કેટલાક પુસ્તકો ખરા અર્થમાં ‘પુસ્તકો’ હોતાં જ નથી,
એ તો ‘પ્રોડક્ટ’ હોય છે.
તે હૃદયના શાંત ઉપવનમાં નહીં
પરંતુ મગજના ધમધમતા કારખાનામાં તૈયાર થતાં હોય છે.
સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલવા લાગે ત્યારે તે પાંગળું બને છે.
સાહિત્યની શોભા તો એ છે કે તે
પોતાના પ્રમાણે દુનિયાને ચલાવવા શક્તિમાન બને.
જ્યાં આ પ્રકારનું સાહિત્ય સચવાયેલું છે,
એ જ સાચા પુસ્તકો છે.
એ તો ‘પ્રોડક્ટ’ હોય છે.
તે હૃદયના શાંત ઉપવનમાં નહીં
પરંતુ મગજના ધમધમતા કારખાનામાં તૈયાર થતાં હોય છે.
સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલવા લાગે ત્યારે તે પાંગળું બને છે.
સાહિત્યની શોભા તો એ છે કે તે
પોતાના પ્રમાણે દુનિયાને ચલાવવા શક્તિમાન બને.
જ્યાં આ પ્રકારનું સાહિત્ય સચવાયેલું છે,
એ જ સાચા પુસ્તકો છે.