Thursday, February 3, 2011

શ્રી સ્વામી વિવેકાનંદજી ના પુસ્તકો નું પ્રદર્શન ......


કેટલાક પુસ્તકો ખરા અર્થમાં પુસ્તકોહોતાં જ નથી,  
એ તો પ્રોડક્ટહોય છે. 
તે હૃદયના શાંત ઉપવનમાં નહીં પરંતુ 
મગજના ધમધમતા કારખાનામાં તૈયાર થતાં હોય છે. 
સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલવા લાગે ત્યારે તે પાંગળું બને છે. 
સાહિત્યની શોભા તો એ છે કે 
તે પોતાના પ્રમાણે દુનિયાને ચલાવવા શક્તિમાન બને. 



જ્યાં આ પ્રકારનું સાહિત્ય સચવાયેલું છે, એ જ સાચા પુસ્તકો છે.
 
ઉભા થાવ અને તમારી 
અંદર રહેલી દિવ્યતાને પ્રક્તાવો .....