આજના બૌદ્ધિક યુગમાં વિશ્વ જયારે હરણફાળ પ્રગતી કરી રહ્યું છે. ત્યારે જ્ઞાનની ઝળહળતી જ્યોત વડે અજ્ઞાનરૂપી પ્રગાઢ અંધકારને ઉલેચીને શિક્ષણને જેમણે વ્યાયામ બનાવ્યું છે.. બહારના અનુસંધાન અને ભીતરનાં જીવાન્સ્ત્રોતને પ્રચંડ આત્મ વિશ્વાસથી સૌરાષ્ટ્ર યુની.માં ઉપકુલપતિ તરીકે પસંદગી પામેલા શ્રી ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાસાહેબ નો નવયુગ સંકુલ માં "પંચવિધ સન્માન સમારોહ " ગત તારીખ ૧૧-૯-૨૦૧૧ ને રવિવાર નાં રોજ યોજાય ગયેલ....
Wednesday, September 14, 2011
Sunday, September 4, 2011
આજે શિક્ષકદિન
આજે શિક્ષકદિન. ભારતના બીજા ક્રમાંકે રાષ્ટ્રપતિ રહી ચૂકેલ
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં આ દિન
દાયકાઓથી ઉજવાય છે.
યુવાન હૃદયવાળા શિક્ષકો
પ્રત્યેક સવાર વિધાર્થીઓ માટે નવા વિચારો લઇને આવે છે. શિક્ષકને માટે દરેક દિવસ શિક્ષકદિન હોવો જોઈએ. દિનપ્રતિદિન શિક્ષણમાં આવેલ બદલાવને સ્વીકારનાર શિક્ષક જ આધુનિક શિક્ષણ સાથે તાલમેલ મિલાવી શકશે. આવનારો સમય આવા નવા પરિવર્તન સ્વીકારનાર શિક્ષકો માટે ગોલ્ડન તકો લઈને આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી...
"The good teacher makes the poor student good and the good student superior."
Marva Collins.



























